19 મે, 2013

લગ્નજીવનનો અર્થ

પાંચ વર્ષના લગ્નજીવનને અંતે
મને જે સમજાયું એ આ છે;

સારા પતિ કે પિતા બનવાની
કોઈ કાર્યશાળા કે તાલીમશાળા હોતી નથી.
અને જો હોય તો એ ઘર છે.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...