જો કળામાં રસ હોય
અને ઈતિહાસની જાણકારી હાથવગી હોય તો ક્યારેક ખંભાતમાં આવેલી આ જુમા મસ્જીદના ખૂણે
ખૂણાને જોવા, સમજવાની તસ્દી લેવા જેવી ખરી. આ બેનમૂન ઇસ્લામિક સ્થાપત્યના દર્શન
માત્રથી આફરીન પોકારી ઉઠાશે.
જીવન મજાનું છે ને માણવા જેવું છે. જીવનમાં કેટલાક અનુભવો એવા થાય છે કે જેમને હંમેશાં વાગોળ્યા કરવાનું મન થાય છે, બીજા સાથે વહેંચવાનું મન થાય છે. આવા જ કેટલાક ખટ્ટમીઠાં ને ગળચટ્ટા સંસ્મરણોને શબ્દોમાં મઢવાનો પ્રયાસ કરી રહ્યો છું. નોખો અંદાજ ને નોખો મિજાજ દર્શાવતા અનુભવોને મેં સહેતુ નીચે દર્શાવ્યા મુજબ અલગ અલગ વિભાગોમાં વહેંચી નાખ્યાં છે. જયારે આ બધાને એકસાથે એક સંપુટ તરીકે નિહાળું છું ત્યારે લાગે છે કે આ તો મારા મનની મિરાત છે.
3 એપ્રિલ, 2016
બેનમૂન ઇસ્લામિક સ્થાપત્ય.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
જુદા જુદા વિભાગો
- પાનો ચઢે એવી વાતો (112)
- વિદ્યાર્થીઓ સાથે સંવાદ (104)
- પ્રવાસના સંસ્મરણો (29)
- નિરીક્ષણ (27)
- તથ્ય મારો દીકરો (21)
- સંન્યસ્ત જીવનની સફરે (19)
- લગ્નજીવન (16)
- ઘર અને કુંટુંબ (8)
- મનની વાત (6)
- વૃક્ષો મારા ભેરુ (6)
- આદિવાસીઓ અલીરાજપુરના. (5)
- માનવતાનું ગાન (5)
- શૈશવને સથવારે (5)
- શ્રદ્ધાંજલિ (4)
- મજાનું જીવન (3)
- આધુનિક બાળવાર્તાઓ (2)
- ભાષા અને સંસ્કૃતિ (2)
- આપણું પાધરીયા. (1)
- નવું વાંચન (1)
- વાયા ઈન્ટરનેટ (1)
પાણીનો લોટો.
નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો